Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ // Characteristics of classical research

 👉   શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ 

શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ ,  ઉપયોગો , શૈક્ષણિક ફલિતાર્થ  MOST IMP

    પ્રતિચારોના અવલોકન દ્વારા શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ તારવવામાં આવી છે, જે નીચે મુજબ છે.

➡️ પ્રતિચારો સ્વયંસંચાલિત – અનૈચ્છિક હોય છે. 

➡️ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા હલનચલન જેવાં અસ્થિતંત્રના વિવિધ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા લાળ ઝરવી, પાચન, હૃદયના ધબકારા વગેરે પર અસર લાવી શકાય છે.

➡️પ્રતિચારોનું સહેલાઇથી અભિસંધાન કરી શકાય છે. 


👉 શાસ્ત્રીય અભિસંધાનના ઉપયોગો :


➡️માનવ સંવેગો સુધારી શકાય. 

➡️વલણો સુધારવામાં ઉપયોગ થઈ શકે.

➡️શાસ્ત્રીય અભિસંધાનથી અપાનુકૂલન દૂર કરી શકાય.

➡️મનોપચાર માટે શાસ્ત્રીય અભિસંધાનનો ઉપયોગ કરી શકાય.


👉 શાસ્ત્રીય અભિસંધાનનો શૈક્ષણિક ફલિતાર્થ : 

         માનવના વર્તનમાં જ્યારે અભિસંધાન દ્વારા પરિવર્તન આવે ત્યારે તે અભિસંધાન દ્વારા અધ્યયન થયું 

 કહેવાય.

➡️ વર્ગખંડમાં ઘંટ વાગવાથી બાળકો વર્ગખંડમાં પ્રવેશે છે.

➡️ બાળકોમાં શિસ્ત, શિષ્ટાચાર અને હકારાત્મક વલણો કેળવી શકાય છે.'

➡️ સુટેવોનું ઘડતર થઈ શકે છે, કુટેવો દૂર કરી શકાય છે.

➡️ આભાસી વાતાવરણમાં તાલીમ આપવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

➡️ વિદ્યાર્થીઓને અમુક વર્તનો કે ઘટનાને કારણે વિષય પ્રત્યે અણગમો / ડર ઊભો થાય છે ત્યારે વિષયને લગતી સરળ બાબતો પ્રેમથી શીખવવામાં આવે તો વિષય પ્રત્યે રસ-રૂચિ વધે છે. 

➡️ મૂળાક્ષરો અને આંક શીખવવામાં ઉપયોગી છે.




Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏