અધ્યયન અને અધ્યાપન નાં ટૂંકા પ્રશ્નો
Short question of study and teaching
અધ્યયન અને અધ્યાપનનાં Unit 1 નાં ટૂંકા પ્રશ્નોની 📙 PDF 📙
1.આત્મસાર્થકતા શબ્દ સૌ પ્રથમ વાપરનાર
➡️ cut gold stine.
2.સિદ્ધીપ્રેરણા ને અંગ્રજીમાં શું કહે છે?
➡️ Need for achievement.
3.સિદ્ઘીપ્રેરણાના માપન માટે કંઈ પ્રયુક્તિ વપરાય છે?
➡️ પ્રક્ષેપણ પ્રયુક્તિ.
4.મેકલેલેન્ડ એ સંશોધન ના નિચોડ રૂપે કયા પુસ્તકો લખ્યા ?
➡️ Achieving society. ➡️Motiving economics achievement.
➡️Roots of consciousness.
5.સિદ્ઘીના ઈરણ એટલે શું?
➡️ કોઈપણ પ્રવૃત્તિમાં પ્રેરણા આપનાર તત્વ.
6.અધ્યયન પર અસર કરતા પરિબળો જણાવો.
➡️અધ્યેતા સંબંધી પરિબળો,
➡️અધ્યાપક સંબંધી પરિબળો,
➡️પ્રક્રિયા સંબંધી પરિબળો,
➡️વિષયવસ્તુ સંબંધી પરિબળો
7. શિક્ષક ભૂમિકાઓ જણાવો.
➡️ શિક્ષક – એક આદર્શ તરીકે
➡️ શિક્ષકક - એક સુવિધાકાર તરીકે
➡️ શિક્ષકક - એક મંત્રણા કરનાર ( મધ્યસ્થી ) તરીકે
➡️ શિક્ષક-- એક સહ - અધ્યયનકર્તા તરીકે
➡️ શિક્ષકક - એક ચિંતનાત્મક કાર્યકર તરીકે
➡️ શિક્ષક-- એક વર્ગખંડ સંશોધક તરીકે
8. શિક્ષણ પ્રતિમાનની વ્યાખ્યા આપો.
➡️કોઈ એક ચોક્કસ વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટેની અધ્યાપનની વ્યુહરચના એટલે શિક્ષણપ્રતિમાન.
9. ઉદીપક એટલે શું ?
➡️ આપણી આસપાસના વાતાવરણ ( પર્યાવરણ ) માં અનેક પરિબળો હોય છે. આ બધાં પરિબળો પૈકી જે પરિબળ પ્રાણીના ચેતાતંત્ર પર અસર કરી તેનું ધ્યાન ખેંચી શકે અને તેને પ્રતિક્રિયા કરવા પ્રેરે તે પરિબળને ઉદીપક કહે છે.
10.અધ્યાપન એટલે શું ?
➡️ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના પારસ્પરિક આંતરવ્યવહારની પ્રક્રિયા.
11. સારા અધ્યાપનના કોઈ ચાર લક્ષણો જણાવો.
➡️ તે ઉદ્દેશકેન્દ્રી , હેતુકેન્દ્રી અને ક્ષમતાકેન્દ્રો હોય છે .
➡️ તે અધ્યેતાના વ્યક્તિગત તફાવતોને સંતોષનારું હોય છે .
➡️ તેે સુઆયોજિત હોય છે .
➡️ સારું અધ્યાપન અનુભવકેન્દ્રી અને પ્રવૃત્તિકેન્દ્રી હોય છે .
12.અભિકમિત અધ્યયનનાં પ્રકાર .
➡️ રૈખિક અભિક્રમ (Linear Programme)
➡️પ્રશાખા અભિક્રમ (Branching Programme)
➡️ મેથેટિક્સ (Mathetics)
13. સ્મૃતિ સ્તરનું અધ્યાપન (હબટીયન) નાં સોપાનો
➡️ તૈયારી અને હેતુકથન
➡️ રજૂઆત (Presentation)
➡️ તુલના અને જોડાણ
➡️ સામાન્યીકરણ
➡️ ઉપયોગ
14. અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો જણાવો.
➡️ નાનાં સોપાનોનો સિદ્ધાંતો,
➡️ સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત,
➡️ ત્વરિત પુષ્ટિનો સિદ્ધાંત,
➡️ સ્વગતિ પ્રમાણે પ્રગતિનો સિદ્ધાંત,
➡️ ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાંત,
➡️ વિદ્યાર્થીના કાર્યની મુલવણી
15. અભિક્રમિત અધ્યયન રચનાના મુખ્ય પાંચ તબક્કાઓ જણાવો.
➡️ આયોજન નો તબક્કો,
➡️ યંત્રેતર સામગ્રીની રચના,
➡️ વિકાસાત્મક અજમાયશ નિર્ણય દ્વારા,
➡️ અભિક્રમની પ્રણાલીભૂત અને ક્ષેત્રોની ચકાસણી,
➡️ અભિક્રમિત માર્ગદર્શિકા તૈયાર કરવી